News

2025 સુધી માનવ ચંદ્ર પર વસવાટ કરશે

20/01/2010 12:14
      અમેરિકન જીયોફિજિકલ યૂનિયન જનરલ જીયોફિજિકલ રિસર્ચ પેપરમાં પ્રકાશિત એક સામાન્ય અભ્યાસનું માનવામાં આવે છે. તો વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર એક એવી જ્ગ્યા શોધી કાઢી છે જ્યાં માનવ વસ્તી વસવાટ કરી શકે છે. ચંદ્રમાના મારિયસ પર્વતીય વિસ્તારમાં એક મોટો ખાડો છે. હકિકતમાં મારિયસ પર્વત એક...

સૌથી વધુ અભણ ભારતમાં – યુનેસ્કો

20/01/2010 12:05
સંયુક્ત રાષ્ટ્રની સામાજિક પાંખ યુનેસ્કોએ દુનિયાના દેશોમાં રહેલા અશિક્ષીતોની યાદી બહાર પાડી છે. જે મુજબ વિશ્વના સૌથી વધુ નિરક્ષરો ભારતમાં છે. શિક્ષણ અંગેના આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છેકે, વિશ્વના નિરક્ષરોની અડધી સંખ્યા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાં વસે છે. આમ છતાં ભારતમાં...